આશરે ૨૫ વર્ષ પછી મુંબઇ ગુજરાતી પત્રકાર સંઘનું દિવાળી નિમિત્તે સ્નેહ સંમેલન પ્રેસ્કલબમાં યોજાયું હતું. આ સમારંભમાં જુના અને નવા પત્રકારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. મુંબઈના ગુજરાતી દૈનિકના નિવાસીતંત્રીઓએ પણ હાજરી આપી હતી. તો જુના તંત્રીઓએ તેમના અનુભવોનું નિચોડ કરી માર્ગદર્શન કર્યું હતું. જાણીતા ઉદ્યોગપતી અને અનેક સંસ્થાઓના વડા રહી ચૂકેલા કિશોર ખારાવાળાએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે સંઘના અધ્યક્ષ કુનેશ દવેએ ટૂંક સમયમાં સંઘનું એક માસિક શરૂ કરવાની જાહેરાત કરી હતી.
મુંબઈ ગુજરાતી પત્રકાર સંઘનું સ્નેહ સંમેલન યોજાયું
Post details:
- by Soni
- Date November 4, 2025
- 241 Views
- 1 minute read
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
भारत और पूरी दुनिया 2 करोड़ श्री शनि मंत्रों के जाप से गूंज उठी
By
Soni
July 14, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
