કાંદિવલી રેલવે સ્ટેશનના એક નંબરથી પશ્ચિમમાં બહાર નીકળવાના ઉત્તર બાજુના સાંકડા રસ્તા પર વરસોથી અનેક ફેરિયાઓએ કબજો જમાવ્યો હતો. આને કારણે સ્ટેશન પર આવ – જા કરનારા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. આ મામલો કોર્ટમાં ગયો અને માનનીય જજે અનધિકૃત બાંધકામ હટાવવાનો આદેશ આપ્યો. કોર્ટના આદેશના પગલે પાલિકાના અતિક્રમણ વિભાગે આજે ડિમોલિશન કાર્ય હાથ ધર્યું હતું.તસ્વીરી અહેવાલ પી સી કાપડિયા
કાંદિવલી રેલવે સ્ટેશનના એક નંબરથી પશ્ચિમમાં બહાર નીકળવાના ઉત્તર બાજુના સાંકડા રસ્તા પર વરસોથી અનેક ફેરિયાઓએ કબજો જમાવ્યો હતો
Post details:
- by Soni
- Date November 28, 2025
- 266 Views
- 1 minute read
नन्हे बच्चों को ‘गोमांस’ खाने की अजीब सलाह!
By
Soni
June 18, 2026
ફિલ્મ ‘બારાહસિંઘા’ પુત્રને આપેલું વચન પૂરું કરવા પિતાનો સંઘર્ષ
By
Soni
July 30, 2026
भारत और पूरी दुनिया 2 करोड़ श्री शनि मंत्रों के जाप से गूंज उठी
By
Soni
July 14, 2026
મ્યુનિસિપલ વહીવટીતંત્રે કોન્ટ્રાક્ટરને ૯.૨૫ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યોમુંબઈ પ્રતિનિધી.
By
Soni
June 15, 2026
પંઢરપુરના શ્રી વિઠ્ઠલની મૂર્તિને નુકસાન થશે તો મંદિર સમિતિ અને પુરાતત્વ વિભાગ સામે ફોજદારી ગુનો દાખલ કરીશું !
By
Soni
June 18, 2026
