0

Share

ભાયંદર પશ્ચિમ ગોવર્ધનજી હવેલીમાં પાટોત્સવ; મટકી ફોડી બાલકૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો

Post details:

ભાયંદર પશ્ચિમમાં આવેલી ગોવર્ધનજીની હવેલીમાં પાટોત્સવ અને રાજતિલક સાથે બાલકૃષ્ણ જન્મોત્સવ ભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે પરંપરાગત રીતે મટકી ફોડીને નંદલાલના જન્મનો આનંદ વ્યક્ત કરવામાં આવ્યો.

હવેલીમાં ભક્તોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો અને ધાર્મિક માહોલ વચ્ચે વિવિધ વિધિ-વિધાન યોજાયા.

આગામી શનિવાર, 11 એપ્રિલના રોજ અહીં નંદમહોત્સવ ઉજવાશે. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પ.પૂ. ગો. 108 શ્રી દ્રુમિલકુમારજીના પાવન આગમનથી કાર્યક્રમને વિશેષ મહત્ત્વ મળશે.

Quick Link

Categories

Keep up to date

Email

By pressing the subscribe button, you confirm that you have are agreeing to our Privacy Policy and Terms of Use.

© 2025, ssoninews. All rights reserved.